17 August 2018
સ્વચ્છતા તરફ પ્રયાણ ....
- મિત્રો પ્રથમ સુખ તે જાતે નર્યા પણ સ્વસ્વચ્છતા વગર ક્યાથી સ્વસ્થ રહી સકાય અને અમારા ગામના લોકોને પણ સ્વચ્છતા અંગે જાગૃત થવાની જરૂર લાગે છે. માટે આજે સ્વચ્છતા માટે નવા અભિગમ સાથે શરૂ કરી . શેરી નાટક , ભવાઇ જેવા કાર્યક્રમો થી સ્વચ્છતા બાબત જાગૃતિ લાવવા અમારી શાળા દ્વારા એક પહેલ કરાઇ છે જેમાં સરકાર શ્રી દ્વારા પણ વિવિધ કાર્યક્રમ દ્વારા મદદ મળી રહી છે ....ચાલો આપડે આપડા સંતાનો ને વારસા માં ગંદકી નહીં સ્વચ્છ પરોયા ગામ આપીએ .....
Subscribe to:
Posts (Atom)